June 2, 2025

પાલ અન્નપૂર્ણા મંદિરે શ્રી વિષ્ણુયાગ

. *🚩 વિષ્ણુયાગ યજ્ઞ પૂજન 🚩* *શ્રી સમસ્ત બ્રાહ્મણ સમાજ મહિલા મંડળ સુરત**બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે* 🔱 *ॐ નમ: ભગવતે વાસુદેવાય નમ:* 🔱શ્રી સમસ્ત બ્રાહ્મણ સમાજ મહિલા મંડળ સુરતના *૨૨ વર્ષ પૂર્ણ કરી* *૨૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે તે નિમિત્તે* અન્નપૂર્ણા માતાના મંદિર, પાલ આરટીઓની બાજુમાં, પાલ હજીરા રોડ, સુરત ખાતે *” વિષ્ણુયાગ ” નું આયોજન કરવામાં આવ્યું છે* *યજ્ઞ પૂજા મંડપની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થયેલ છે.**તારીખ :- ૩૦/૦૫/૨૦૨૫ને શુક્રવારે**સમય :- સવારે ૯:૧૫ કલાકે* 🔥 *યજ્ઞ પૂજન પ્રારંભ થશે* 🔥*સાંજે ૫:૧૫ કલાકે યજ્ઞ પૂજન પૂર્ણાહુતિ થશે**આપ સર્વો ભુદેવોને દર્શનનો અમુલ્ય લાભ લેવા સાદર આમંત્રણ છે.*🙏🏻 *પૂર્ણાહુતિ બાદ ” મહાપ્રસાદનું “* *આયોજન કરેલ છે**” મહાપ્રસાદની ” યોગ્ય વ્યવસ્થા માટે* *તમામ ભુદેવોને સેવા કરવા ઉત્સુક સમયદાન આપવા અનુકૂળતા હોય તેમણે**આજે સાંજે ૫ થી ૫:૩૦ કલાક સુધીમાં શ્રી અન્નપૂર્ણા મંદિર, પાલ આરટીઓની બાજુમા, પાલ હજીરા રોડ, ખાતે અચૂક ઉપસ્થિત રહેવા સાદર આમંત્રણ છે* *🙏 હર હર મહાદેવ _ જય જય પરશુરામ 🙏*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *