હિંદૂ હૃદય સમ્રાટ ડૉ. પ્રવીણભાઈ તોગડિયાજી દ્વારા કટાર દીક્ષા કાર્યક્રમ

અંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ/AHP – રાષ્ટ્રીય બજરંગ દળ/RBD (નવસારી) દ્વારા વિશિષ્ટ કટાર દીક્ષા કાર્યક્રમઅમારી બેટીઓ અને બહેનોને આત્મસુરક્ષા માટે સશક્ત બનાવવાના હેતુથી “કટાર દીક્ષા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.બધા ઇચ્છુક બહેનો અને બેટીઓથી વિનમ્ર અપીલ છે કે તેઓ અવશ્ય રજિસ્ટ્રેશન કરાવે.👉 રજિસ્ટ્રેશન માટે સંપર્ક કરો:AHP નવસારી જિલ્લાધ્યક્ષરાકેશ શર્મા📞 9898631954